આપણું ઉમરેઠ ( Since 2009 )

ચરોતરનો ઉંબરો..

ઉમરેઠમાં જલેબી ઉત્સવની ઉજવણી.


02n01

ઉમરેઠમાં ઉમરેઠમાં શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય પર્વ એટલે કે જલેબી મહોત્સવની ઉજવણી ભક્તિભેર કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠમાં વૈષ્ણવ મંદિરોમાં વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. શ્રીજીને જલેબી ધરાવવામાં આવી હતી. નગરના વૈષ્ણવ મંદિર માંથી શોભા યાત્રા નિકળી હતી જેમાં વૈષ્ણવો જોડાયા હતા. શોભાયાત્રામાં મહીલાઓ દ્વારા શ્રી ગુંસાઈજીનો જયગોષ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી સમગ્ર વાતાવરણ ધાર્મિક બની ગયું હતું. 

નીચેના બોક્સમાં તમારી પ્રતિક્રીયા જણાવો...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.